![](https://panchamrutdairy.org/wp-content/uploads/2019/06/338144159_903418237592569_2389834989522719420_n.jpg)
જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન
તારીખ-૨૭/૦૩/૨૦૨૩ ના રોજ ચાંદણગઢ ખાતે પંચામૃત ડેરી ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ ના વિશેષ ઉપસ્થિતીમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન યોજવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. …