પંચમહાલ ડેરી દ્વારા શરુ કરવા માં આવેલ “પશુ બઝાર” ને ભારતભરની સહકારી ડેરીઓમાં થયેલ ઇનોવેશન (નવીનીકરણ)ને રાષ્ટ્રીય ક્ષેત્રે બિરદાવવામાં આવ્યું
૧ જૂનના દિવસે વિશ્વ દૂધ દિન તરીકે ઉજવવાના પ્રસંગે ભારત દેશની સર્વોચ્ય સંસ્થા એન.ડી.ડી.બી. (રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ) દ્વારા ભારતભરની સહકારી ડેરીઓમાં થયેલ ઇનોવેશન (નવીનીકરણ)ને રાષ્ટ્રીય ક્ષેત્રે બિરદાવવામાં આવે છે.પંચમહાલ ડેરી દ્વારા શરુ કરવા માં આવેલ “પશુ બઝાર” અને એ માધ્યમ થી ખેડૂત મિત્રો ને પશુ ની લે વેચ કરવા …