પંચમહાલ ડેરીના કર્મચારી મંડળી દ્વારા સંચાલિત ” પંચામૃત કેન્ટીન” નું ઉદ્ઘાટન

તારીખ- 8/5/2023 ના રોજ પંચમહાલ ડેરી ખાતે 50 વર્ષની સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે પંચમહાલ ડેરીના કર્મચારી મંડળી દ્વારા સંચાલિત ” પંચામૃત કેન્ટીન” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Share